શું પ્રેમ સપના કરતા વધુ જરૂરી છે?

Everything is fair in love and war. હમણાં આવેલા એક મૂવી માં આ ડાયલોગ હતો કે જગત ના સૌથી મૂરખ માણસ એ આવું કીધું છે. બાય ધ વે એ મૂવી હતું જોલી llb-2. આજકાલ ના યુવાનો ને જોવો તો એમ જ લાગે કે પ્રેમ તો ગલીએ ગલીએ લીમડા ની જેમ ઊગી નીકળ્યો છે. માન્યું કે તેમની ઉંમર એવી છે કે આ લાગણી થવી ખૂબ જ સામાન્ય છે. સાંજ પડ્યે કોઈ પણ બગીચા માં જાવ તો એમ જ થાઈ કે રોમિયો અને જુલિયેટ આ જ ગામ ના હશે. ઘણા લોકો તો એમાં એવા હોય છે કે જે ઘરે થઈ ભણવાનું કંઈ ને નીકળ્યા હોઈ છે. એમને એવું લાગતું હોય છે કે તેઓ પોતાના માતાપિતા ને ઉલ્લુ બનાવી રહ્યા છે પણ સત્યા તો એ છે કે તેઓ પોતાની જાત ને જ છેતરી રહ્યા હોય છે.

અત્યારે સમય એવો આવી ગયો છે કે તમે એક મિનિટ પણ થાક ખાવા માટે ઉભા રહ્યા એટલે બીજા કેટલાય તમારી આગળ નીકળી જશે. તમે વિચારવા માં સમય કાઢ્યો એટલી વાર માં તો કેટલા લોકો એ તક ઝડપી ને આગળ વધી જાય છે. આવા સમય માં યુવાનો પ્રેમ માં સમય બરબાદ કરી રહ્યા છે એ ખૂબ જ દુઃખદાયક છે. 

મારો આ આર્ટીકલ વાંચી ને ઘણા યુવાનો કહેશે કે આ તો પ્રેમ વિરોધી માણસ છે. ના એવું જરાય નથી કેમ કે પ્રેમ એ તો પામવાની વાત છે. પણ આજકાલ પ્રેમ એક મજાક બની ને રહી ગયો છે. અને જે પ્રેમ સાચો છે એને દુનિયા મજાક બનાવી દે છે. 

પ્રેમ એટલે શું? પ્રેમ એટલે એકબીજા ના સપના સાથે મળી ને પુરા કરવા. પ્રેમ એટલે એક બીજા ના સપના જ બદલી નાખવા એમ નઈ. જો તમારા પ્રેમ માં એક બીજા ને શ્વાસ લેવાની પણ છુટ ના હોઈ તો એ પ્રેમ પણ નઇ હોઈ. વાત કરીએ એક કોઇ પણ યુવક કે યુવતી ની કે જેનું સપનું હોય કઇ નવું કરવાનું અને એ કોઈ ને પ્રેમ કરતી કે કરતો થાઈ અને પછી તેમના સપના ની પથારી ફરી જાય. એક બીજા ના થવા માટે એક બીજા ના સપના નું ગળું દબાવી દેવામાં આવે અને એ પણ પ્રેમ ના નામે.

અરે ભાઈ , પ્રેમ માં પડેલા કેટલા ડૂબી ગયા અને કેટલા મરી ગયા એ વિચારો છો એના કરતાં કેટલા તરી ગયા એ જોવો ને. જાણવું છે પ્રેમ કોને કેવાય? એક મોટરસાયકલ પર ચાર લોકો ના પરિવાર ને જોઈ અને હૃદય દ્રવી ઉઠે અને સંકલ્પ કરે કે દેશ ના દરેક માણસ ને પોસાય તેવી કાર બનાવવી અને જ્યારે એ સંકલ્પ પૂરો થઈ ત્યારે લાગે જાણે પ્રેમ ને પામી ગયા. આ રતન ટાટા નો પ્રેમ હતો અને તે પણ દરેક ભારતીય માટેનો.

એવી જ રીતે તમારા માતા પિતા પોતે સાયકલ અને રિક્ષા માં જય ને પણ તમને બાઈક અપાવે એ તો એમનો પ્રેમ થયો પણ તમારું શુ એમાં. એ માટે તમારી જવાબદારી છે કે ખૂબ મહેનત કરો અને તમારા માતા પિતા ને એક સારી લાઈફ આપો. પ્રેમ કરો પણ પોતાના પૈસા પર અને એવી વ્યક્તિ સાથે જે તમારી અને તમારા પરિવાર ને મહત્ત્વ આપે અને એટલું જ નઇ પોતાના સપના ને પણ મહત્વ આપે. જો તમારો પાર્ટનર તમારા સપના ને કારણે પોતાના સપના ને નજરઅંદાજ કરતો હોય તો એ સારો વ્યક્તિ હશે પણ એ ખુશ નહીં હોય. કદાચ ત્યારે કોઈ મુશ્કેલી ના આવે પણ આગળ જતાં તકલીફો વધે છે. તો હંમેશા એક બીજા સાથે વાતો વ્યકત કરો જેથી તમે એકબીજા ને જાણી શકો અને સમજી શકો.

ઘણી વખત એવું પણ બને કે તમારે તમારા સપના નું બલિદાન આપી ને પ્રેમ સાચવવો પડે તે સમયે બીજું કાંઈ ના કરતા પોતાના દિલ ની વાત સાંભળવી.

One response to “શું પ્રેમ સપના કરતા વધુ જરૂરી છે?”

  1. barkhathewriter Avatar

    ઘણુ ખરું સાચું લખ્યું છે…. પણ પ્રેમ થિ પરે પણ ઘણુ છે અને માનો તો પ્રેમ સિવાય કાઈ નથી …. મન મન ની વાત છે….

    Like

Leave a comment

જ્ઞાતિવાદ કે રાષ્ટ્રવાદ શું વધુ જરુરી છે?

જ્ઞાતિવાદ કે કાસ્ટિસમ જે કહો તે.

છેલ્લા થોડા દાયકાથી જ્ઞાતિવાદ નો મુદ્દો દરેક જગ્યાએ સાંભળવા મળે છે. ચા ની કીટલીથી લઈને સંસદ સુધી અને ઓટલા પરિષદ થી લઈને ફેસબૂક અને ટ્વિટર સુધી આ મુદ્દો ચગેલો રહ્યો છે. ઘણા રાજનૈતિક વિશેષજ્ઞો આને એક ચૂંટણી લક્ષી મુદ્દો ગણાવી રહ્યા છે છતાં પણ મારા જેવા ભારત ના યુવાનો માટે તો આ એક ચિંતા નો વીષય ઉપરાંત સમય અને નાણાં નો વેડફાટ છે.

આપણે બાળપણથી સાંભળતા આવીએ છીએ કે ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે. છતાં પણ એક એવું રાષ્ટ્ર છે જ્યાં દર વર્ષે હજારો લોકો જાતિ આધારિત હિંસા ને કારણે મૃત્યુ પામે છે. અને એટલું જ નહીં પણ વર્ષ દહાડે હજારો કરોડો રૂપિયાનું નુકસાન પણ જાતિવાદ ને કારણે થાય છે. છતાં પણ આપણી જેવા ભોળા નાગરિકો એવું સમજે છે કે પેલો વીજય માલ્યા નામ નો માણસ આપણાં દેશ ની બેન્ક ને ૯૦૦૦ કરોડ રૂપિયા નું દેવાળું ફૂંકી ને ગયો.પરંતુ સત્ય તો એ છે કે એના કરતા વધુ નુકસાન તો આપણી સાથે રહેનારા આપણા જ દેશ ના નાગરિકો જાતિવાદ અને કટ્ટરવાદી વિચારો ને કારણે તોડફોડ, હિંસા, રેલી યોજી અને કરી નાખે છે. ગાંધીજી ના સત્યાગ્રહ ના નામે કેટકેટલું નુકસાન કરી નાખે છે દેશનું એ આપણે વિચારી પણ નથી શકતા.

ચાલો વિચારો કે વિશ્વ નો સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ કેવો હોવો જોઇએ? કોઈ કહેશે કે ત્યાં સંપૂર્ણ ટેકનોલોજી થી સજજ શહેરો હશે, ત્યાં ના યુવાનો નવા વિચારો વાળા હશે, ત્યાં સારા મકાનો અને સારા રસ્તા ઓ હશે, મતલબ કે ત્યાં આગળ બધા જ સુખી હશે. પણ ના એવું નથી, હા આપણો આ ભારત દેશ વિશ્વ માં સૌથી વધુ યુવાનો, એન્જિનિયરો, ડોક્ટરો અને વિજ્ઞાનીકો ધરાવે છે. તેમ છતાં આપણે હજી આટલા પાછળ કેમ છીએ?  એનું કારણ છે કે આપણા દેશ નો યુવાન દરેક પગથિયા ઉપર જાતિવાદ સામે ઝઝુમી રહ્યો છે. જે આપણી અને આપણા દેશ ની કમનસીબી છે.

હવે વાત આવી જાતિવાદ ની તો આપણે કહીશું કે કોણ ફેલાવે છે. આપણે તો આપણા હાથ ખંખેરી ને કહી દીધું કે હું તો એમાં કાઈ માનતો જ નથી એ તો આ બધા રાજકારણી લોકો નું કામ છે. પણ વાત છે ફેલાવાની તો ભલે ને કોઈ પણ તમને જાતિવાદ નું ઝેર આપે પણ તેને પીવું કે નઈ એ તો તમારા હાથ માં છે ને. કોઈ ગમે તેટલું ભડકાવે તમને પણ તમે તેમની વાત માં કેમ આવી જાવ છો? કેમ કે કઈ પણ કાર્ય કરવું હોય તો શરૂવાત આપણા થી જ કરવી પડે એમ માની ને જો આપણે તેનો બહિષ્કાર કરીયે તો કોઈ માઇ ના લાલ માં એટલી હિમ્મત નથી કે એ મારા દેશ ને ખોખલો કરી શકે.જરૂર છે એક મક્કમ નિર્ધાર ની. જરૂર છે એક બદલાવ ની.

આજે દરેક વ્યક્તિ બીજા ને તેની જાતિ વિશે પૂછતો થયો છે. શુ આપણા આ દેશ માં એ માટે કોઈ જગ્યા છે ખરી. 

છેલ્લા થોડા સમયથી થોડા યુવાનો આગળ આવી ને ખુલ્લેઆમ પોતાની જાતિ ને આગળ ધરી ને પોતાનો રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે આપણા માટે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. એવા યુવાનો જેને દેશ ને આગળ લઈ જવાની વાત કરવી જોઈએ તેના બદલે તેઓ દેશ ના યુવાનો ને ભડકાવી ને દેશ વિરૃધ્ધ નું કાર્ય કરી રહ્યા છે. હજી સુધી મેં કોઈ એવા નેતા ને નથી જોયો કે જે કોઈ સમાજ કે જાતિ માટે નઇ પણ દેશ માટે જ કાર્ય કરતો હોય. 

હમણાં થોડા દિવસો પહેલા મેં એક ઇન્ટરવ્યુ જોયેલો એક ન્યૂઝ ચેનલ પર જેમાં ગુજરાત ની ચૂંટણી ની વાત ચાલતી હતી અને એક નવો નિશાળીયો નેતા તેમાં એવું બોલ્યો કે અમારો સમાજ તો વર્ષોથી આ એક જ પાર્ટી ની વોટબેંક રહ્યો છે? થોડી વાર તો હું અચંબિત થઈ ગયો કે આ તેને પોતાના સમાજ ની સેવા કરી કેવાય કે એને ત્રાજવામાં તોળી ને વેચ્યો કહેવાય? તમે પોતાને સમાજ ના સેવક ગણો છો અને છતાં પણ તમે એ ભારત ના નાગરિકો નું અપમાન કરી ને એને વોટબેંક ગણાવો છો. આમ તો આપણા દેશ ની લોકશાહી કેવી રીતે જીવંત રહી શકે?

આપણા દેશ ની સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે જાણીએ છીએ કે જાતિવાદ બહુ જ હાનિકારક છે છતાં પણ આપણે એને પ્રોત્સાહન આપીએ છીએ. એના બદલે એક ભારતીય નાગરિક તરીકે આપણે તેનો વિરોધ કરવો જોઈએ. જો કોઈ તમને કોઈ જાતિ વડે ઓળખે તો તમારે કેહવું જોઈએ કે હું પહેલા ભારતીય છું. જાતિ, ધર્મ, ભાષા, રાજય કે પેહરવેશ ને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવો એ મહા અપરાધ છે. 

Nation first – આવું કેહવા વાળી આપણી ભારતીય સેના કે જે દરેક ભારતીય નું આત્મસન્માન છે. એ સેના જે ચોવીસ કલાક આપણી સુરક્ષા માટે કટિબદ્ધ છે. તેવી સેના ના કોઈ જવાન કે જે માં ભારતી નો સપૂત હોઈ અને તેને આવી કોઈ જાતિ આધારિત હિંસા માં થયેલા પથ્થરમારા માં શહીદ થઈ જાય ત્યારે આપણે શું સમજાવું? આ પણ આપણા દેશ ની એક કરૂણતા છે. આવા સમયે વિચાર આવે કે આતંકીઓ ક્યાં થી આવે છે સરહદ પાર થી કે પછી આ દેશ ની જનેતાઓ ના ગર્ભ માંથી. જ્યારે પણ કોઈ ભારતીય નાગરિક પોતાની જાત ને ભારતીય ના માની ને હિન્દુ, મુસલમાન, શીખ કે અન્ય જાતિ નો માને છે ત્યારે મારો આ દેશ રડી પડે છે.

જે ઉંમર માં આ દેશ ના યુવાનો એ દેશ ના વિકાસ માટે ના સપના જોવા જોઈએ તે ઉંમર માં તે પોલીસ સ્ટેશન ને આગ લગાડતા અને બસ ના કાચ ફોડતા નજરે ચડે તે આપણી અને આપણા  દેશ ની કમનસીબી છે. 

આપણા નેતાઓ એમ કહે છે કે અમે તો જનતા ના સેવક છીએ અને દેશ ની સેવા કરવા આવ્યા છીએ ત્યારે તેમને કહેવાનું મન થઇ જાય કે જો દેશ ની સેવા જ કરવી હોય તો આ જાતિવાદ નો ઝંડો મુકો અને રાષ્ટ્વાદ નો તિરંગો ફરકાવો. આજના સમય ની એક જ જરૂરિયાત છે- રાષ્ટ્રવાદ. તો આવો દેશ ને આગળ લઇ જવાના સપના સાથે નવા વર્ષમાં સંકલ્પ કરીયે કે જાતિવાદ ને નેવે મૂકી ને રાષ્ટ્હીત ના કાર્ય માં સહયોગ આપીએ. જય હિન્દ

One response to “જ્ઞાતિવાદ કે રાષ્ટ્રવાદ શું વધુ જરુરી છે?”

  1. Patel devanshi rajendrakumar Avatar
    Patel devanshi rajendrakumar

    Your answer is very easily understand 😊 your are great 😊 Thank you so much 😊 Than uploaded the answer 😊

    Like

Leave a comment

Education system of india

Education is the base of a building which is known as a developed country. In India we are having so many big institution like IIM & IITs which are world famous for their education. But still we are having less education in the smaller Villages not because of government but because of our lazyness. In smaller towns and villages teachers not teach in proper method. Just because of that students can not compatible with students of other countries. We need to start improving our education system from the nursary standards. We have to give knowledge to our children. Bacause they are the future of new India. 

Woman empowerment

As we are living in a 21st century there is so much indifference between man and woman in not only our country but also in each country. Women’s are always molested by man at every stage of life. In India we prays maa amba as goddess. But we can’t respect our own ladies in our homes. Someone says that “behind every successful man there is a woman” but I didn’t agree. Because woman is not a follower of yours but she also can work from the front. to participate fully in economic life across all sectors is essential to build stronger economies, achieve internationally agreed goals for development and sustainability, and improve the quality of life for women, men, families and communities. In our country we are having a woman as defence minister, as foreign minister, as SBI chairwoman, as CEO of PepsiCo. So please respect woman. And Beti bachao… Beti padhao.

Inequality of gender in India.

This topic occurred in my mind during a recent traveling in a state transport bus. At that time I noticed a girl who is standing in bus instead of a seat along with a boy. Why?

Is she don’t feel safe? Or she is having a mentality of gender inequality. In the school time we always taught that girls and boys should have to seat apart. In every stage there is always two queues one for male and the other one for female.

In the college, if there is a boy and girl is friends then people will justify them as boyfriend and girlfriend.

A change is always initiated by you. we have to change. Only youth of India can made a big change. Nation first.

Is casteism can help India?

Sovereign socialist secular Democratic republic of India. 

Name says everything about it. Does it really need? We are living in 21st century and till the date we are fighting with intolerance. Babaji like gurumeet ram Rahim and aasharam are the Darkside of our society. So many of people preys their as God. But they are the demons in the dress of saints. Why we always feel that our society is full of this kind of person. We don’t need them and we don’t need this kind of Dharma. If we all Indians take a pledge that there is only one religion INDIAN. Then and then we can change the face of our society.

To my countryman

As we are here at the stage of improving our country to become a developed country. We have to work towards our medical services which is not so good at the local level. There is so many problem due to lake of doctors, medicine and other equipments. In our villeges there is main problem of lake of information about disease and it’s symptoms. so people can not get Right treatment at right time.which affects our health ratio and death ratio. 

For the betterment of country,we should have to make hospitals with public partnership in small towns and villages.

Organising a event of brotherhood

In our country, main problem is that there is no space for brotherhood.we says that we are a secular country but we have Hindus and Muslims in our country but not a single Indian. We should have to change our mindset for the betterment of country. First we have to become an Indian then after we can start towards making India great again.

Transformation of India

The children of today would be fathers of tomorrow, who are being nurtured into the wombs of formal and informal agencies of education. There is ample scope for making generalizations though impartial and penetrating observation. Under conditions and circumstances prevalent today, it needs not merely guess-work or astrologer’s remarks to reflect the future image of India, but a logical inference derived from a sound reasoning, an act fairly difficult but not impossible. India is clearly focusing on the standard of education . It would be an era of mass intelligence more high level. People will not let loose their minds to be devil’s workshop. Scientific education will enable them to transforming the knowledge of power into good experience.